Saturday, May 24News That Matters

Breaking News

Traders of NSEL give super thumbs up tothe One-Time Settlement  Scheme

Traders of NSEL give super thumbs up tothe One-Time Settlement Scheme

Breaking News
NSEL with the support of its parent company 63 moons technologies limited had filed a Scheme of Settlement before the Hon’ble National Company Law Tribunal (NCLT), Mumbai, for a one-time amicable full and final settlement with 5682 traders. The OTS was originally proposed by the NSEL Investors Forum (NIF), an association representing large number of traders. As per the Scheme of settlement, an amount of Rs. 1,950 crores shall be paid to 5682 traders in proportion to their outstanding as on 31st July, 2024. This settlement would mean closure of legal cases against the group along with assignment of all rights of traders in favour of 63 moons. NCLT vide its order dated 8th April, 2025 had ordered e-voting of the traders on the proposed resolution for approving the scheme of settlement....
એડીએસ ફાઉન્ડેશને તેના કૌશલ્ય વિકાસના 10 વર્ષની ઉજવણી સાથે 20,000 યુવાનોની સ્કિલ ડેવલપમેન્ટનુ કાર્ય હાથ ધર્યુઆગામી બે વર્ષમાં વધુ 5000ને તાલીમ આપવાનો ફાઉન્ડેશનનો લક્ષ્યાંક

એડીએસ ફાઉન્ડેશને તેના કૌશલ્ય વિકાસના 10 વર્ષની ઉજવણી સાથે 20,000 યુવાનોની સ્કિલ ડેવલપમેન્ટનુ કાર્ય હાથ ધર્યુઆગામી બે વર્ષમાં વધુ 5000ને તાલીમ આપવાનો ફાઉન્ડેશનનો લક્ષ્યાંક

Breaking News
એડીએસ ફાઉન્ડેશને તેના કૌશલ્ય વિકાસના 10 વર્ષની ઉજવણી સાથે 20,000 યુવાનોની સ્કિલ ડેવલપમેન્ટનુ કાર્ય હાથ ધર્યુઆગામી બે વર્ષમાં વધુ 5000ને તાલીમ આપવાનો ફાઉન્ડેશનનો લક્ષ્યાંક યુવાનોને સશક્ત બનાવવાના અને કૌશલ્યની કમી દુર કરવાના મિશનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ કામગીરી એડીએસ ફાઉન્ડેશન કરી રહ્યું છે. એડીએસ ફાઉન્ડેશન દેશભરમાં તેના 14 કૌશલ્ય કેન્દ્રો સાથે કૌશલ્ય વિકાસ અને તાલીમમાં શ્રેષ્ઠતાના 10 વર્ષની ઉજવણી કરી હતી. છેલ્લા એક દાયકામાં, એડીએસ ફાઉન્ડેશને 20,000 થી વધુ યુવાનોને સફળતાપૂર્વક તાલીમ આપી છે, તેમને ઉદ્યોગ-સંબંધિત કૌશલ્યોથી સજ્જ કર્યા છે જે દેશભરના વ્યવસાયો અને ઉદ્યોગોની વિકસતી માંગને પૂર્ણ કરે છે.આગામી બે વર્ષમાં વધુ 5000 યુવાનોને તાલીમ આપવાનો લક્ષ્યાંક રાખે છે. . અમદાવાદ ખાતે આવેલા એસ્પાયર ડિસરપ્ટીવ સ્કિલ-એડીએસ ફાઉન્ડેશનના વાઇસ-ચેરમેન શ્રી મહેશ્વર સાહુએ જણાવ્યું હતું કે, "અમને...
ઝોડિયાક એનર્જી લિમીટેડ વૈશ્વિક વિસ્તરણ તથા બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે

ઝોડિયાક એનર્જી લિમીટેડ વૈશ્વિક વિસ્તરણ તથા બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે

Breaking News
ઝોડિયાક એનર્જી લિમીટેડનો નાંણાકિય વર્ષ 2024-25નો કરવેરા પછીનો નફો(PAT) 82 ટકા વધ્યો. નાણાકીય વર્ષ 2024-25 માટે ની નાણાકીય પરિણામો ની હાઇલાઇટ્સ અમદાવાદ સ્થિત રીન્યુએબલ એનર્જી ક્ષેત્રની EPC સર્વિસ આપતી કંપની ઝોડિયાક એનર્જી લિમીટેડએ તેના નાંણાકિય વર્ષ 2024-25ના તથા Q4 ના પરિણામ જાહેર કર્યા હતા. તેમાં નાંણાકિય વર્ષ 2024-25ના નો કરવેરા પછીનો નફો રૂ. 10.97 કરોડથી વધીને રૂ 19.97 કરોડ નોંધાયો હતો જે 82 ટકા નો વધારો સુચવે છે. જયારે નાંણાકિય વર્ષ 2024-25ના છેલ્લા ચોથા ત્રિમાસિક ગાળાની કામગીરીમાં કરવેરા પછીનો નફો 5.69 કરોડથી વધીને રૂ 9.44 કરોડ નોંધાયો હતો, આમ 65.69 ટકા નો વધારો થયો હતો. તો નાણાકીય વર્ષ 2024- 25 માં આવક રૂ 220 કરોડથી વધીને રૂ 407 કરોડ એટલેકે વાર્ષિક ધોરણે 85 % અને નાણાકીય વર્ષ 2024- 25 ના ચોથા ક્વાર્ટરમાં રૂ 106 કરોડથી વધીને રૂ 171 કરોડ એટલેકે 60.7% ના વાર્ષિક ધોરણે વધી હતી. નાણ...
Adani Vidya Mandir Ahmedabad amongtop schools in the country : NABET score 2025

Adani Vidya Mandir Ahmedabad amongtop schools in the country : NABET score 2025

Breaking News, What's Hot
It’s a double bonanza for Adani Vidya Mandir Ahmedabad (AVMA), which has beentransforming lives of academically gifted yet economically disadvantaged studentssince 2008.Coinciding with the announcement of the Central Board of Secondary Education’s(CBSE) Grade XII results on May 13, AVMA has scored a commendable 232 out of250, joining the league of top-tier schools in the country and topping the list amonginstitutions for the underprivileged category.This is as per the latest rating by the National Accreditation Board for Educationand Training (NABET) under Quality Council of India (QCI).Earlier in 2020, AVMA became the first cost-free school in the country to getaccredited by NABET under QCI.The latest accomplishment is in line with Adani Foundation’s mission to provideinclusive, high-qual...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વૃક્ષો વાવવાની ઝુંબેશને વડાપ્રધાનશ્રીએ મન કી બાતમાં બીરદાવી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વૃક્ષો વાવવાની ઝુંબેશને વડાપ્રધાનશ્રીએ મન કી બાતમાં બીરદાવી

Breaking News
વડાપ્રધાન નરેન્નાદ્ર મોદીના "એક પેડ મા કે નામ" ના વિઝનથી પ્રેરિત, અમદાવાદ શહેરે પોતાનું સસ્ટેનેબલ શહેરી વિકાસ માટે એક મોડેલ તરીકે સ્થાપિત કરી રહ્યું છે. તેમના "મન કી બાત" સંબોધનમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી રિવરફ્રન્ટ અને શહેરના તળાવોના કાયાકલ્પ જેવા પ્રોજેક્ટ્સ દ્વારા 70 લાખથી વધુ વૃક્ષો વાવવા અને જળાશયોને પુનઃસ્થાપિત કરવા બદલ શહેરની પ્રશંસા કરી હતી. આ પ્રગતિના આધારે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ત્રણ મિલિયન વૃક્ષો વાવવાની પહેલ દ્વારા શહેરના ગ્રીન કવરમાં વધારો કર્યો છે. આ પહેલ આવનારા સમયમાં શહેરનું એકંદર તાપમાન અને પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ બનશે. ‘જળ એ જ જીવન પરંતુ વૃક્ષ એ પ્રાણ જીવન છે.’ આ જ વાતને સાર્થક કરતા, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અગાઉના વિશ્વ પર્યાવરણ દિવસે ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કરાવીને ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલિ રૂ...
પદમજી પેપર પ્રોડક્ટ્સ લિમિટેડનો  નફો 28% વધ્યો

પદમજી પેપર પ્રોડક્ટ્સ લિમિટેડનો નફો 28% વધ્યો

Breaking News
પદમજી પેપર પ્રોડક્ટ્સ લિમિટેડે  31 ડિસેમ્બર 2024ના રોજ પૂરા થયેલા નવ મહિના (વાર્ષિક ધોરણે) દરમિયાન વેચાણમાં 4000 એમટીની વૃદ્ધિ થઈ હોવાના પરિણામે કરવેરા પહેલાંના નફામાં 28% વધારો નોંધાવ્યો હતો જે રૂ. 10,406 લાખ થયો છે, તે સાથે EBIDTA 19 % દર્શાવે છે જે પાછલા સમાન સમયગાળામાં 16 % હતો. સરપ્લસ ભંડોળના ઉપયોગ સહિતની આવકમાં પણ રૂ. 752 લાખનો વધારો થયો છે. તેની આવક 7 % (વાર્ષિક) વધીને રૂ. 61,900 લાખ થઈ છે. 31 ડિસેમ્બર 2024ના રોજ રોકડ અને રોકડ સમકક્ષ બેલેન્સ રૂ. 23,248 લાખ હતું જે ગયા સમાન સમયગાળાના રૂ. 15,292 લાખ હતું. કંપની મહારાષ્ટ્રમાં 15.4 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ સ્થાપવાની પ્રક્રિયામાં છે જે પર્યાવરણીય ટકાઉપણાના લક્ષ્યને ટેકો આપવા ઉપરાંત ગ્રીન એનર્જીનો હિસ્સો તેની વર્તમાન જરૂરિયાતના લગભગ 45 % સુધી વધારીને ઊર્જાનો કુલ ખર્ચ પણ ઘટાડશે. આ પ્લાન્ટ આગામી નાણાકીય વર્ષના મધ્યમ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની ઝલક શેર કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની ઝલક શેર કરી હતી.

Breaking News
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મને આ શો સાથે મજબૂત લગાવ છે, કારણ કે મેં મારા મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેને વધતો જોયો છે. આવા શો કુદરતની સુંદરતાની ઉજવણી કરે છે અને ટકાઉપણું વિશે જાગૃતિને પ્રેરણા આપે છે, શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું; “અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની કેટલીક ઝલક અહીં છે. મને આ શો સાથે મજબૂત લગાવ છે, કારણ કે મેં મારા મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેને વધતો જોયો છે. આવા શો પ્રકૃતિની સુંદરતાની ઉજવણી કરે છે અને ટકાઉપણું વિશે જાગૃતિને પ્રેરણા આપે છે. તેઓ સ્થાનિક ખેડૂતો, માળીઓ અને ઉત્સાહીઓને તેમની સર્જનાત્મકતા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ આપે છે.” "અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની કેટલીક વધુ ઝલક”...
બરોડા મેનેજમેન્ટ એસોસિએશન BMA દ્વારા ગ્રીન એનર્જી પર મેનેજમેન્ટ કન્વેન્શન અને ઓપન ચેસ ટુર્નામેન્ટ યોજાઈ

બરોડા મેનેજમેન્ટ એસોસિએશન BMA દ્વારા ગ્રીન એનર્જી પર મેનેજમેન્ટ કન્વેન્શન અને ઓપન ચેસ ટુર્નામેન્ટ યોજાઈ

Breaking News
બરોડા મેનેજમેન્ટ એસોસિએશન (BMA) વડોદરા દ્વારા ડયુઅલ ઇવેન્ટ કે જેમાં 34મું વાર્ષિક મેનેજમેન્ટ કન્વેન્શન "સસ્ટેનેબલ ફ્યુચર માટે ગ્રીન એનર્જી" થીમ આધારિત અને BMA ઓપન ચેસ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકારના ખેલ મહાકુંભ ને પુરક ગુજરાતની શ્રેષ્ઠ ચેસ પ્રતિભાઓએ તેમની રમતનું પ્રદર્શન કર્યું હતું . 1957માં સ્થપાયેલું, બરોડા મેનેજમેન્ટ એસોસિએશન (BMA) એ એક નોન પ્રોફીટ ઓર્ગેનાઈઝેશન છે જે મેનેજમેન્ટ પ્રથાઓને પ્રોત્સાહન આપવામાં અને સમુદાયના આર્થિક અને સામાજિક વિકાસમાં યોગદાન આપવામાં મોખરે રહી છે. આ ખૂબ જ અપેક્ષિત ઇવેન્ટ BMA ના ખંતીલા ગતિશીલ પ્રમુખ અને એન્યુઅલ મેનેજમેન્ટ કન્વેન્શન કમિટી (AMC) ના અધ્યક્ષ મુકુંદ પુરોહિતના દૂરંદેશી નેતૃત્વ હેઠળ યોજાઈ રહી છે. બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ મુકુંદ પુરોહિતે જણાવ્યું હતું કે, એનર્જી પરની ચર્ચા એ વડાપ્રધાનના ક્લાઈમેટ ચેન્જ અંગેના વિઝનને પ્રોત...
QX CORPORATE SOCIAL RESPONSIBILITY 2024-25

QX CORPORATE SOCIAL RESPONSIBILITY 2024-25

Breaking News
Message from our CEO Dear Stakeholder, Thank you for your continued support of QX Global Group. I am proud to share the latest edition of our CSR Report, which highlights our steadfast commitment to giving back to society and creating meaningful, sustainable change in the communities we serve This year has been a pivotal one for QX The strategic investment from Long Ridge Equity Partners marks a significant milestone in our journey, providing us with the resources to scale our impact, drive innovation, and further strengthen our ability to deliver transformative outsourcing solutions. While our growth has been exciting. we remain deeply committed to our belief that true success is measured by the positive difference we make in the world around us At QX Corporate Social Responsi...
ઝોડિયાક એનર્જીએ Q2 FY25 પરિણામ : ચોખ્ખો નફો 68% વધ્યો

ઝોડિયાક એનર્જીએ Q2 FY25 પરિણામ : ચોખ્ખો નફો 68% વધ્યો

Breaking News
ઝોડિયાક એનર્જી લિમિટેડે નાણાકીય વર્ષ 2024- 25 ના બીજા ત્રિમાસિક ગાળાના જાહેર કરાયેલા પરિણામમાં રૂપિયા રૂ. 52.76 કરોડનું વેચાણ , જ્યારે ગયા વર્ષે આજ સમય ગાળામાં આ વેચાણ રૂ. 34.41 કરોડ હતું આમ તેમાં 53.3% નો વધારો જોવા મળે છે. Q2 FY25 માં ઝોડિયાક એનર્જી લિમિટેડનો EBITDA રૂ. 4.91 Cr થયો છે. જે અગાઉના ત્રિમાસિક સમયગાળામાં રૂ. 3.02 Cr હતો. આમ ઝોડિયાક એનર્જીના EBITDAમાં 62.6% નો વધારો નોંધાયો છે, આ સમયગાળામાં એટલે કે Q2FY25માં ચોખ્ખો નફો PAT, રૂ. 2.49Cr થયો છે જે Q2FY24 રૂ.1.48 Cr હતો તેમાં 68.2% નો વધારો થયો છે. કંપનીનું પ્રથમ અર્ધવાર્ષિક સેલ્સ H1FY25 132 Cr નોંધાયું છે,જે 2024 ના અગાઉના બીજા અર્ધવાર્ષિક ગાળામાં H2 FY 24 માં રૂ.66.51 હતું. કંપનીના ચોખ્ખા નફાને અર્ધવાર્ષિક સમય ગાળામાં જોઈએ તો H1FY25 રૂ.4.82 Cr હતો જે H2FY24માં રૂ.2.30Cr હતો જેમાં 109.6% નો વધારો દર્શાવે છે. તાજેતરમાં કંપનીએ સ...