Sunday, December 21News That Matters

News

વર્લ્ડકપની ફાઇનલ મેચ : અમદાવાદ શહેર છે આવકારવા તૈયાર ક્રિકેટ રસિકોને

વર્લ્ડકપની ફાઇનલ મેચ : અમદાવાદ શહેર છે આવકારવા તૈયાર ક્રિકેટ રસિકોને

News
સમગ્ર વિશ્વની અને ખાસ કરીને વિશ્વભરના ક્રિકેટ રસિયાની નજર અમદાવાદમાં યોજાનારી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ પર છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ શહેરને શણગારીને પ્રવાસીઓને આવકારવા તૈયાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમે વિવિધ તૈયારીઓ કરી છે જેમ કે, અમદાવાદ શહેરના કુલ પર જેટલા ફ્લાયઓવર, રેલ્વે ઓવરબ્રીજ, નદી પરના બ્રીજ, રીવરફ્રન્ટ અન્ડરપાસને રોશનીથી શણાગારવામાં આવેલા છે. સાથે સાથે, શહેરમાં આવેલ વિવિધ અ.મ્યુ.કોર્પો.ની કચેરીઓને રોશનીથી શણગારવામાં આવેલ છે. શહેરમાં આવેલ વિવિધ સર્કલોને રોશનીથી શણગારવામાં આવેલ છે, પ્રવાસીઓના પરિવહન માટે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સજજ છે. નરેન્દ્ર મોદી સ્ટેડીયમ તરફ જવા – આવવા માટે કુલ 16 ફૂટો ઉપર 119 બસો મેચના દિવસે એએમટીએસ દ્વારા સંચાલનમાં મુકવામાં આવેલી છે. નરેન્દ્ર મોદી સ્ટેડીયમના રૃટના અવર-જવરના...
ભારત-ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચ જોવા જવા નહીં પડે મુશ્કેલી, BRTSની 91 અને AMTSની 119 બસો દોડાવવામાં આવશે

ભારત-ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચ જોવા જવા નહીં પડે મુશ્કેલી, BRTSની 91 અને AMTSની 119 બસો દોડાવવામાં આવશે

News
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગમી 19 નવેમ્બરના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે. ફાઇનલ મેચને લઇને મેટ્રો રેલ સેવા રાત્રે 1 વાગ્યા સુધી દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો સાથેજ બીઆરટીએસ અને એએમટીએસ દ્વારા પણ વધારાની બસો દોડાવવામાં આવશે. ખીરઆટીએસ દ્વારા મેચના દિવસે કુલ 91 બસો જ્યારે એએમટીએસ દ્વારા કુલ 119 બસો વિવિધ રુટ પર દોડાવવામાં આવશે. 16 રુટો પર 119 એએમટીએસ બસો દોડાવાશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જવા-આવવા માટે હાલના 11 રૂટની 69 બસો સવારે 6થી રાત્રે 11 વાગ્યા સુધી તેમજ નાઈટના 5 રુટની 50 બસો રાત્રે 8.30 વાગ્યાથી મોડી રાત્રે 1 વાગ્યા સુધી વ્યવસ્થા કરવામાં આવી છે. આમ કુલ 16 પર 119 બસોનું સંચાલન કરવામાં આવશે. જેમાં ત્રાગડ ગામથી ઇન્દિરાનગર વિ.(પાણીની ટાંકી) 10 ખસ, મણીનગરથી ચાંદખેડા(સારથી બંગ્લોઝ) 10, લાલ દરવાજાથી ચાંદખેડા 5 બસ, લાલ દરવાજાથી રાજીવનગર(...